tanning on face: તડકામાં વધારે સમય રહેવાથી ત્વચાને નુકસાન થયા છે અને સ્કિન કાળી થવા લાગે છે. આ સૂર્યની હાનિકારક કિરણોને કારણે થાય છે. આ સમસ્યાને ટેનિંગ (Tanning Treatment) કહેવામાં આવે છે. આમ તો બ્યૂટી પાર્લરમાં ટેનિંગની ઘણી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. પરંતુ એક ઘરેલુ ઉપચાર સૌથી વધારે અસરકારક હોય છે. જે ના માત્ર બ્યૂટી પાર્લરનો ખર્ચો બચાવી ટેનિંગ દૂર કરવામાં મદદ કરશે અને સાથે ત્વચાને હેલ્ધી પણ બનાવે છે. આ માટે તમારે માત્ર નારિયેળના તેલનો ઉપયોગ કરવો પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થાઇલેન્ડનું જતા હોય અને 5 જગ્યાઓ ના જોઇ તો નકામો પડશે ફેરો, પુરૂષોને થશે ખાસ પસ્તાવો
Richest Temple જેની તિજોરીઓ રૂપિયા અને દાગીનાઓથી છલકાય છે, આ મંદિર છે સૌથી ધનવાન
Honeymoon માટે ગુજરાતની પડોશમાં જ આવેલા શાનદાર પ્લેસ, રોમેન્ટીક બની જશે એ રાતો


નારિયેળના તેલના ગુણ (Coconut Oil Benefits For Skin)
નારિયેળના તેલમાં ઘણી ઔષધીય ગુણ હોય છે. જે ત્વચાને હેલ્ધી બનાવે છે. આ તેલમાં એન્ટી-ઇન્ફ્લોમેટરી, એન્ટીઓક્સીડેન્ટ, ફેટી એસિડ, એન્ટી-માઇક્રોબિયલ, વિટામિન ઈ, વિટામિન કે સહિત ઘણા ગુણ અને પોષક તત્વો રહેલા છે. ત્યારે આ તેલમાં સૂર્યના હાનિકારક કિરણોથી સુરક્ષા આપતું વિટામિન ડી પણ રહેલું છે.


માઉન્ટ આબુ: જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો, ગુજરાતીઓ માટે છે મિની કાશ્મીર
ઓછા ખર્ચામાં પ્લાન કરો 11 નાઈટ અને 12 દિવસની ગુજરાત ટુર, આ રહ્યું A To Z પ્લાનિંગ
ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું


Tanning Removal: કેવી રીતે લગાવવાનું છે નારિયેળ તેલ
ટેનિંગ દૂર કરવા માટે તમારે નારિયેળ તેલ ચહેરા અથવા ટેનિંગથી પ્રભાવિત જગ્યા પર લગાવવાનું છે. ફેસ પર તેને લગાવવા માટે રાતે સૌથી પહેલા તમારો ચહેરો ધોવો. ત્યારબાદ ટુવાલની મદદથી ચહેરાને હળવા હાથથી સાફ કરો. હવે તમારા હાથમાં નારિયેળ તેલના થોડા ટીપાં લો અને તેને ચહેરા અથવા ટેનિંગ અસરગ્રસ્ત વિસ્તારમાં ઘસો. સવારે ઉઠીને ચહેરાને સામાન્ય પાણીથી ધોઈ લો. જો તમે નિયમિતપણે આ ઉપાય અપનાવશો તો ટેનિંગ દૂર થઈ જશે.


સાળંગપુર : ગોલ્ડન ટેમ્પલથી પણ ચઢિયાતું દાદાના ધામનું રસોડું, ફોટો જોશો તો હલી જશો
ગુજરાતના આ સ્થળો પર ફરે છે અતૃપ્ત આત્માઓ, જવાની નથી કોઇની હિંમત, ભૂતોનો છે વાસ
ભારતના સૌથી રહસ્યમય સ્થળોમાં 1 છે ગુજરાતમાં,દિવસે જામે છે ભીડ રાતે જતાં ફફડે છે લોકો


સ્કિન ઇન્ફેક્શનમાં પણ ફાયદાકારક
જો તમને સ્કિન ઇન્ફેક્શનની સમસ્યા હોય તો પણ તમે નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો. કારણ કે તેના એન્ટી માઇક્રોબાયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ સૂક્ષ્મજંતુઓનો નાશ કરવામાં મદદ કરે છે જે ત્વચાના ચેપનું કારણ બને છે. વધુમાં, તે ત્વચાની બળતરા પણ ઘટાડે છે. જો તમને ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ વગેરે હોય તો દરરોજ રાત્રે નાળિયેર તેલ લગાવો.


Suhagrat: સુહાગરાતે ભૂલથી પણ ન કરવી આ 5 ભૂલ, નહીતર દાંપત્ય જીવનમાં પડશે ડખા
Viral Video: દબંગે છોકરીને ઘરેથી ઉપાડી અને દાદાગીરીથી કરી લીધા લગ્ન, છોકરી રડતી રહી
Viral Video: વિડીયો જોશો તો ભેળપુરી ખાવાનું બંધ કરી દેશો, આ રીતે બને છે મમરા


(અહીં આપેલી માહિતી કોઈપણ તબીબી સલાહનો વિકલ્પ નથી. તે માત્ર શિક્ષિત કરવાના ઉદેશ્યથી આપવામાં આવી રહી છે.)


ફક્ત 11 રૂપિયામાં પોતાને 'ભાડે' કેમ આપે છે આ છોકરી? ચોંકાવનારું છે કારણ
8 પ્રકારના હોય છે એકસ્ટ્રા મૈરિટલ અફેર, one night stand સૌથી સરળ સાથે સૌથી જોખમી
Success Story: ફૂલની ખેતી કરીને ખેડૂત બન્યો અમીર, 30 લાખ રૂપિયાની કરે છે કમાણી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube