નવી દિલ્હી: સંસદ ભવન પર 2001માં થયેલા આતંકી હુમલા (Parliament Attack) ની આજે  19મી વરસી છે. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓએ ટ્વીટ કરીને હુમલામાં માર્યા ગયેલા સુરક્ષાકર્મીઓ પ્રત્યે પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Farmers Protest: ખેડૂત આંદોલન પર હરિયાણાના DyCM નું અત્યંત મહત્વનું નિવેદન


પીએમ મોદીએ કર્યા શહીદોને યાદ
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે આપણે 2001માં આજના દિવસે આપણી સંસદ પર કાયરતાપૂર્ણ હુમલાને ક્યારેય ભૂલીશું નહીં. આપણે તે લોકોની વીરતા અને બલિદાનને યાદ કરીએ છીએ. જેમણે પોતાની સંસદની રક્ષા કરતા પોતાના જીવ ગુમાવ્યા. ભારત હંમેશા તેમનો આભારી રહેશે. 


Farmers Protest: ખેડૂતોની આજે દિલ્હી તરફ કૂચ, ઉગ્ર બની રહ્યું છે આંદોલન, જયપુર-દિલ્હી હાઈવે બંધ કરવાનું એલાન


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube