જય પટેલ, વલસાડ: ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં 6 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


મહારાષ્ટ્રના આંબોલી નજીક અમદાવાદ મુંબઇ નેશનલ હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોત થયા છે. જ્યારે અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાઇવે ક્રોસ કરી રહેલા બાઇક ચાલકને બચાવવા જતા બે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં ભોગ બનેલા લોકો મુંબઇના કાંદિવલી, પનવેલ અને મોખડાના સહેવાસી છે.  


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...