નવી દિલ્હી: ભારતીય વાયુસેનાનું ફાઈટર વિમાન પંજાબમાં ક્રેશ થયું હોવાના અહેવાલ છે. પંજાબના હોશિયારપુર જિલ્લામાં વાયુસેનાનું મિગ-29 ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું છે. રાહતની વાત એ છે કે ફાઈટર વિમાનના પાયલટ સુરક્ષિત છે. આ સિવાય અન્ય કોઈ જાનહાનિના અહેવાલ નથી.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube