પંજાબ: ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ
ભારતીય વાયુસેનાનું ફાઈટર વિમાન પંજાબમાં ક્રેશ થયું હોવાના અહેવાલ છે.
નવી દિલ્હી: ભારતીય વાયુસેનાનું ફાઈટર વિમાન પંજાબમાં ક્રેશ થયું હોવાના અહેવાલ છે. પંજાબના હોશિયારપુર જિલ્લામાં વાયુસેનાનું મિગ-29 ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું છે. રાહતની વાત એ છે કે ફાઈટર વિમાનના પાયલટ સુરક્ષિત છે. આ સિવાય અન્ય કોઈ જાનહાનિના અહેવાલ નથી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube