બારાબંકી: દેશભરમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને ચાલી રહેલા રાજકીય સંગ્રામની વચ્ચે સમાજવાદી પાર્ટીએ સંરક્ષક મુલાયમ સિંહ યાદવની નાની પુત્રવધુ અપર્ણા યાદવે મોટું નિવેદન આપ્યું છે. અપર્ણાએ કહ્યું કે અયોધ્યા ભગવાન રામની જન્મભૂમિ છે અને ત્યાં રામનું મંદિર બનવું જોઇએ. જોકે તેમણે આ પણ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ પર સંપૂર્ણ વિશ્વાસ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અપર્ણમાએ કહ્યું કે રામ મંદિર બનવું જોઇએ અને તે રામ મંદિરના પક્ષમાં છે. તે ગુરૂવારના બારાબંકીના દેવા શરીફમાં હતી, તે દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા અપર્ણા આ અભિપ્રાય આપ્યો હતો. તેણે કહ્યું કે અયોધ્યામાં બનવું જોઇએ રામ મંદિર, રામ જન્મભૂમી રહી છે. તેમમે કહ્યું કે હું ભાજપ અને કોઇની સાથે નથી, હું રામની સાથે છું.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...