નવી દિલ્હી: કોરોના (Corona) મહામારીમાં જનતાને રાહત આપવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટો નિર્ણય લીધો છે. દિલ્હી સરકારે જાહેરાત કરી છે કે દિલ્હીમાં 72 લાખ રાશનકાર્ડ હોલ્ડર્સને મફત રાશન આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએમ કેજરીવાલે કહ્યું કે આ ફ્રી રાશન આગામી 2 મહિના સુધી આપવામાં આવશે. તેનો અર્થ એ નથી કે લોકડાઉન આગામી બે મહિના સુધી વધારવામાં આવ્યું છે. આ જાહેરાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે ગરીબોના કામ ધંધા બંધ થઈ ગયા છે. તેમને આ મહામારીના સમયમાં સરકાર તરફથી થોડી મદદ થઈ શકે. 


Mahoba: જબરી હોશિયાર દુલ્હન, છેલ્લી ઘડીએ એક એવી ટ્રિક વાપરીને દુલ્હેરાજાનું જુઠ્ઠાણું બહાર પાડ્યુ, લગ્ન ફોક


Corona Update: કોરોના પર રાહતના સમાચાર, સતત ઘટી રહ્યા છે નવા કેસ, જાણો લેટેસ્ટ અપડેટ


West Bengal: હિંસા બાદ BJP સાંસદની ચેતવણી- 'TMC સાંસદો અને CM એ દિલ્હી પણ આવવાનું છે'


સ્ટડીમાં દાવો: Covid-19 ને હરાવ્યા બાદ પણ અનેક મહિના પછી કોરોનાથી થઈ શકે છે મોત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube