નવી દિલ્હી: દેશમાં એક બાજુ જ્યાં મોટા પાયે કોરોના રસીકરણ અભિયાન ચાલુ છે ત્યાં સતત વધી રહેલા કોરોના (Corona Virus)  કેસે ચિંતામાં વધારો કર્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 40 હજાર જેટલા નવા દર્દીઓ નોંધાતા સરકારના હોશ ઉડ્યા છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર પહેલા નંબરે છે. આવામાં ચિંતા થવા લાગી છે કે જો ક્યાંક ગામડાઓમાં કોરોનાનો મોટા પાયે પગપેસારો થયો તો કાબૂ કેવી રીતે મેળવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના નવા 39 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા  39,726 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા 1,15,14,331 પર પહોંચી છે. જેમાંથી 1,10,83,679 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે જ્યારે 2,71,282 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી 154 દર્દીના મોત નિપજ્યા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,59,370 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 3,93,39,817 લોકોને રસી આપવામાં આવી છે. 


One year of Corona: ગુજરાતના કોરોના લિસ્ટમાંથી નેતાઓ પણ બાકાત નથી, અમુકને સંક્રમિત કર્યા તો અમુકનો જીવ લઈ લીધો


West Bengal Election: PM મોદીએ જણાવ્યો TMCનો અર્થ, કહ્યું- 'ટ્રાન્સફર માય કમિશન'


Shocking! પુત્રએ એવો કચકચાવીને વૃદ્ધ માતાને લાફો માર્યો, માતા મોતને ભેટી, ઘટના CCTV માં કેદ


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube