ઝી મીડિયા/બ્યૂરો :દેશમાં કોરોના (Coronavirus) નો આંકડો 23 લાખને પાર થઈ ગયો છે. તો મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં તેની ઘાતક અસર જોવા મળી છે. દેશમાં ગત  24 કલાકમાં 60963 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કે, 834 દર્દીઓના મોત નિપજ્યા છે. હાલ, ભારત માટે રાહત આપનારા સમાચાર એ છે કે, અત્યાર સુધી કુલ દર્દીઓમાંથી 16 લાખ 39 હજાર 599 લોકો રિકવર થઈને ઘરે પરત ફર્યાં છે. રિકવરી રેટ 70.37 ટકા છે. 


ઐશ્વર્યશાળી યોગમાં વર્ષો બાદ જન્માષ્ટમી આવી, ગુજરાતમાં ઘરે ઘરે લાલાના આગમનની તૈયારીઓ શરૂ....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર