નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ની વધતી રફતાર બાદ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. આ અગાઉ તેમણે આજે સવારે 9 વાગે અધિકારીઓ સાથે ઈન્ટરનલ બેઠક કરી હતી. મુખ્યમંત્રીઓની બેઠક બાદ પીએમ મોદી બપોરે 12.30 વાગે ઓક્સિજન બનાવનારી કંપનીઓ સાથે બેઠક કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલે બેઠકમાં કરી આ અપીલ
મીટિંગ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં ઓક્સિજનની ભારે અછત છે. જો અહીં ઓક્સિજન ઉત્પાદન કરતો પ્લાન્ટ નથી તો શું દિલ્હીના લોકોને ઓક્સિજન નહીં મળે? જ્યારે દિલ્હી માટે એક ઓક્સિજન ટેન્કરને બીજા રાજ્યમાં રોકવામાં આવે છે ત્યારે  કૃપા કરીને સૂચન આપો કે કેન્દ્ર સરકારમાં મારે કોની સાથે વાત કરવી જોઈએ? 


Corona Update: વિકરાળ બન્યો કોરોના, એક જ દિવસમાં 3.32 લાખથી વધુ કેસ, આ બે દેશે લગાવ્યો ટ્રાવેલ બેન


Mission Oxygen: ઓક્સિજન સંકટમાંથી દેશને ઉગારવા, લોકોના જીવ બચાવવા વાયુસેનાએ સંભાળ્યો મોરચો


Coronavirus: ભારતમાં કોરોનાની ભયાનક પરિસ્થિતિ પર ચીને આપ્યું આ રિએક્શન


Video: આ ટચુકડું ગામ હંફાવી રહ્યું છે જીવલેણ કોરોનાને, દેશમાં હાહાકાર પણ ગામમાં એક પણ કેસ નથી નોંધાયો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube