નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીની સાકેત કોર્ટે રાજદ્રોહના મામલામાં ધરપકડ કરાયેલા શરજિલ ઇમરામ  (Sharjeel Imam) વધુ 3 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. શરજિલના મોબાઇલ અને લેપટોપની તપાસમાં જામિયા હિંસા સાથે જોડાયેલા મહત્વના પૂરાવા હાથ લાગ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ હવે જામિયા હિંસામાં પણ શરજિલની ધરપકડ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે શરજિલના વ્હોટ્સએપ ગ્રુપ સાથે જોડાયેલા 15 લોકોની પણ ઓળખ કરી છે અને તેને પૂછપરછ માટે બોલાવ્યા છે. તેમાં જામિયા અને અલીગઢ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સામેલ છે. 


#YogiOnZee: દિલ્હી ચૂંટણી પર સૌથી મોટો ઇન્ટરવ્યૂ, શાહીન બાગ પર 'યોગી સ્ટ્રાઇક'


PFI સાથે કનેક્શન
પોલીસ તપાસમાં તે પણ વાત સામે આવી છે કે શરજિલ ઇમામ પીપુલ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (FPI)ના 9 લોકોના સંપર્કમાં હતો. હવે તે વિશે જાણકારી મેળવવામાં આવી રહી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...