મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)માં શિવસેના (Shiv Sena) અને ભાજપ (BJP) વચ્ચે ખેંચતાણના પગલે રાજ્યમાં સરકારની રચના ટળી રહી છે. ભાજપ-શિવસેના વચ્ચે આ રસાકસીના પગલે એક ખેડૂતે રાજ્યપાલને પત્ર લખીને કહ્યું છે કે જ્યાં સુધી સીએમ પદનો મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી તેને મુખ્યમંત્રી બનાવવામાં આવે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...