હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતીની સાથે કથિર બળાત્કાર મામલામાં પોલીસ આરોપોથી ઘેરાયેલી છે. મંગળવારે એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે પત્રકાર પરિષદમાં પુષ્ટી કરી કે યુવતીની સાથે બળાત્કારની ઘટના થઈ નથી. તેનું મોત ગળામાં ઈજા થવા અને તેના કારણે ટ્રોમાને લીધે થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે જાણકારી આપતા તેમણે કહ્યું કે, યુવતીનું પોસ્ટમોર્ટમ દિલ્હીમાં કરાવીને તેના અંતિમ સંસ્કાર કરાવવામાં આવ્યા. પીએમ રિપોર્ટમાં જે મૃત્યુનું કારણ આવ્યું છે, તે ગળામાં ઈજાને કારણે અને તેના કારણે જે ટ્રોમા થાય છે તે જણાવવામાં આવ્યું છે. આ સિવાય ફોરેન્સિક લેબ પ્રમાણે, જે સેમ્પલ ભેગા કરવામાં આવ્યા છે, તેમાં કોઈ પ્રકારનું સ્પર્મ આવ્યું નથી. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube