નવી દિલ્હી: દેશમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં સૌથી વધુ 49,310 કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 740 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો  12,87,945  પર પહોંચ્યો છે. જેમાંથી 4,40,135 એક્ટિવ કેસ છે જ્યારે 8,17,209 લોકો ડિસ્ચાર્જ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી 30,601 લોકોના મૃત્યુ થયા છે. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube