IAS Tina Dabi Became Mother: જાણિતા IAS ઓફિસર ટીના ડાબીએ શુક્રવારે જયપુરની એક હોસ્પિટલમાં પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો હતો. ટીના ડાબી અને તેમના પતિ પ્રદીપ ગવાંડેએ તેમના લગ્નના એક વર્ષ પછી એક બાળકના માતાપિતા બન્યા છે. આ વર્ષની શરૂઆતમાં પોતાની ગર્ભાવસ્થાને કારણે જયપુરમાં બિન-પ્રાદેશિક પોસ્ટની માંગ કરી હતી. જુલાઈમાં તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જેસલમેરને અલવિદા કહ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણીમાં વોટ નહી આપનારના ખાતામાંથી કપાઇ જશે 350 રૂપિયા, જાણો શું છે સચ્ચાઇ?
આ રાજ્યમાં આગણવાડી કાર્યકર્તાઓને ભેટ, નિવૃતિની ઉંમર વધારી કરવામાં આવી 65 વર્ષ
Birth Certificate: બર્થ સર્ટિફિકેટથી થઇ જશે બધા કામ, 1 ઓક્ટોબરથી લાગૂ થશે નવો નિયમ


તમને જણાવી દઈએ કે વર્ષ 2015 બેચની IAS ટોપર ટીના ડાબી જેસલમેરની પ્રથમ મહિલા જિલ્લા કલેક્ટર હતી. જેસલમેરના જિલ્લા કલેક્ટર બનતા પહેલા ટીના ડાબી રાજસ્થાન નાણા વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી હતા. ટીના ડાબી કોવિડ રોગચાળા દરમિયાન પ્રદીપ ગવાંડેને મળી હતી.


શનિદેવ બનાવવા જઇ રહ્યા છે એકસાથે 2 રાજયોગ, આ 4 રાશિઓ પર વરસશે છપ્પરફાડ પૈસા!
મહાગોચર કરશે ભાગ્યોદય, જાણો કઇ રાશિવાળાનું આગામી 7 દિવસમાં વધશે બેંક બેલેન્સ


ગત અઠવાડિયે ટીના ડાબીની બહેન રિયા ડાબીએ પણ બેબી શાવર સેલિબ્રેશનની તસવીરો શેર કરી હતી. હાલમાં ટીના ડાબી અને પ્રદિવ ગવાંડેના પરિવારમાં ખુશીનો માહોલ છે. બંને IAS ઓફિસરોને પહેલીવાર માતા-પિતા બનવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ટીના ડાબી અને પ્રદિવ ગવાંડે ગયા વર્ષે 2022 માં લગ્ન કર્યા હતા, જેના કારણે પ્રખ્યાત IAS ફરી ચર્ચામાં આવ્યા હતા.


જાડેજાએ વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બનાવ્યો મહારેકોર્ડ, કપિલ દેવની કરી બરાબરી
Success Story: લુકમાં કોઇ મોડલથી કમ નથી, આવી છે IPS થી IAS બનવાની કહાની


આ પહેલા પ્રથમ દલિત મહિલા યુપીએસસી ટોપર તરીકે ટીના ડાબીની સફળતાની કહાનીએ તેમને તરત જ ફેમસ કરી દીધા હતા. તો બીજી તરફ બેચમેટ અતહર આમિર ખાન સાથે તેમના લગ્નમાં ઘણા રાજકારણીઓએ પણ હાજરી આપી હતી. બાદમાં તેણે અતહર સાથે છૂટાછેડા લીધા અને 2013 બેચના IAS ઓફિસર પ્રદીપ ગવાંડે સાથે લગ્ન કર્યા.


આ સમયે કરો ગણિતનો અભ્યાસ, માર્ક્સ આવશે 100 માંથી 100
Antioxidants થી ભરપૂર લીંબુથી દૂર થશે ચહેરાની કરચલી, આ 3 વસ્તુઓ પણ લાગશે કામ


તમને જણાવી દઈએ કે ટીના ડાબીએ પાકિસ્તાનથી ભારત આવેલા હિન્દુઓને જેસલમેરમાં ફરીથી વસાવવા માટે ઘણું કામ કર્યું હતું. તે તમામ લોકો માટે ઘર બાંધવાથી લઈને જમીન ભાડે લેવા સુધી અને તેમના ભોજન અને રહેવાની તમામ વ્યવસ્થા તેમણે કરી હતી. તેમણે વિસ્થાપિત હિન્દુ પરિવારોના બાળકો માટે એક શાળાની પણ વ્યવસ્થા કરી હતી.


LPG Cylinder Price: અહીં ફક્ત 450 રૂપિયામાં મળી રહ્યો છે ગેસ સિલિન્ડર, જાણો કોણ કરી શકે છે એપ્લાય?
Desi Jugaad: જુગાડ ભારતીયોનો જવાબ નહી, વિશ્વાસ ન થતો હોય તો જોઇ લો આ દેસી જુગાડ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube