નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના કેસનો આંકડો 17 લાખને પાર ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 54,736 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 853 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 17,50,724 થયો છે. જ્યારે 11,45,630 દર્દીઓએ કોરોનાને માત આપી છે. અત્યાર સુધીમાં દેશમાં 37,364 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યાં છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube