નવી દિલ્હી: સતત વધતા કેસ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી હવે કોરોના (Corona Virus) ના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 75,083 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 55, 62,664 પર પહોંચ્યો છે. જેમાંથી 44,97,868 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે જ્યારે હજુ 9,75,861 લોકો સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 1,053 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 88,935 પર પહોંચ્યો છે. 


Good News!: ઘરમાં એકદમ સરળતાથી મળી રહેતી આ એક વસ્તુ કરી શકે છે જીવલેણ કોરોનાનો નાશ 


મોટી ખુશખબરી: કોરોના સામેની લડાઇ માટે ભારતમાં લોન્ચ થઇ આ દવા


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube