Janmashtami 2022: ભગવાન શ્રીકૃષ્ણને 16 કળા સંપન્ન ગણવામાં આવે છે. તે એક મહાન વક્તા અને મોટિવેટર હતા. તેમનો જન્મ જ દુનિયાને કર્મ અને પ્રેમનો પાઠ ભણાવવા માટે થયો હતો. શ્રીકૃષ્ણએ યુદ્ધ શરૂ થતા પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં ગીતાનો ઉપદેશ આપ્યો અને કહેવાય છે કે તેમના મુખમાં બ્રહ્માંડ સમાયેલું હતું. કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણના શરીર પર કેટલાક એવા નિશાન હતા જેમને અત્યંત શુભ માનવામાં આવે છે. જો તમારા શરીર ઉપર પણ આવા નિશાન હોય તો તમે ખુશહાલી, સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ મેળવશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બગલમાં તલ
જે વ્યક્તિના જમણા હાથની બગલમાં તલ હોય તેમના વિશે એવું કહેવાય છે કે તેઓ જીવનમાં ઘણા સંઘર્ષ બાદ મોટી સફળતા મેળવે છે. જો તલ કે મસો ડાબા હાથની બગલમાં હોય તો તે વ્યક્તિએ હંમેશા સચેત રહેવું જોઈએ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube