Karnataka Assembly Election Results: કર્ણાટકમાં બહુમતનો જાદુઈ આંકડો 113 છે પરંતુ કોંગ્રેસે આ આંકને ઘણો પાછળ છોડી દીધો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી, ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, તે 137 સીટો પર આગળ ચાલી રહી છે જેમાંથી તેણે 39 પર જીત મેળવી છે. જ્યારે બીજી તરફ સત્તાધારી પક્ષ ઘણો પાછળ રહી ગયો છે. ભાજપ માત્ર 62 સીટો પર આગળ છે જેમાંથી તેને 18 સીટો પર જીત મળી છે. ચૂંટણી પરિણામ બાદ જેડીએસની કિંગ મેકર બનવાની ઈચ્છા પણ પૂરી થઈ શકી નથી. જેડીએસ માત્ર 21 સીટો પર આગળ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ણાટકમાં કયા મુદ્દે કર્યો કમાલ, કયા મુદ્દે થયા ફેલ; કોંગ્રેસને મળ્યો બહુમત
Karnataka : કોંગ્રેસ સામે ભાજપે સ્વિકારી હાર! જાણો સીએમ બસવરાજ બોમ્મઇએ શું કહ્યું
કર્ણાટકમાં બહુમત નહીં મળે તો પણ હાર નહીં માને ભાજપ, સરકાર બનાવવા માટેનો આ છે પ્લાન
કોંગ્રેસની બઢત 30થી વધુ! ભાજપના 6 દમદાર મંત્રી પાછળ, પાર્ટીને લાગ્યો મોટો ઝટકો


દક્ષિણ ભારતના રાજ્યોમાંથી - કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ અને તેલંગાણા - માત્ર કર્ણાટકમાં ભાજપની સરકાર હતી. હવે આ હાર બાદ ભાજપ દક્ષિણ ભારતમાંથી સંપૂર્ણ રીતે બહાર થઈ જશે. પરંતુ તેમ છતાં એક એવું રાજ્ય છે જ્યાંથી ભાજપ ફરી દક્ષિણ ભારતમાં પ્રવેશવાનું સપનું જોઈ શકે છે. વાસ્તવમાં તેલંગાણાની ચૂંટણી આ વર્ષે ડિસેમ્બરમાં યોજાવા જઈ રહી છે. કર્ણાટકમાં શરમજનક હાર બાદ હવે ભાજપે સંપૂર્ણપણે તેલંગાણા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.


સિદ્ધારમૈયાના CM બનવામાં વિલન બની શકે છે આ દિગ્ગજ નેતા, કોંગ્રેસ માટે બનશે સિરદર્દ
Viral Video: કર્ણાટકમાં જીતની દુવા! પ્રિયંકા ગાંધીએ શિમલાના જાખૂ હનુમાન મંદિરની પૂજા
કર્ણાટકના રિઝલ્ટ પર સંજય રાઉતે કહ્યું; 'બજરંગબલીની ગદા ભાજપના માથા પર પડી'


ભાજપને તેલંગાણાથી આશા છે
તેલંગાણામાં ભાજપ માટે પણ કેટલીક આશાઓ દેખાઈ રહી છે. જો કે, અહીં પણ પાર્ટી સામેના પડકારો ઓછા નથી. રાજ્યમાં તેની સીધી સ્પર્ધા KCRની આગેવાની હેઠળની BRS સાથે છે. પરંતુ ભાજપ જોર જોરથી ચૂંટણીના મુદ્દા ઉઠાવી રહ્યું છે. ભાજપે વિધાનસભા પેટાચૂંટણીમાં જીત મેળવી છે, જ્યારે અગાઉ 2020માં હૈદરાબાદ નાગરિક ચૂંટણીમાં પણ પાર્ટીનું પ્રદર્શન સારું રહ્યું હતું.


શું Congress અને JDS બદલી દેશે આખી ગેમ? પરિણામ પહેલાં મિલાવ્યો હાથ
Karnataka: કોંગ્રેસમાં સીએમને લઇને 'યુદ્ધ', સિદ્ધારમૈયાના પુત્રએ કરી આ માંગ
'અમારી પાસે સરકાર બનાવવા માટે પ્લાન B', ભાજપે કહ્યું- આ વખતે ટ્રોફી અમારી


રાજ્યમાં કેસીઆરની મજબૂત પકડ છે
બીજી તરફ ચંદ્રશેખર રાવ તેલંગાણાના સ્થાનિક રાજકારણ પર મજબૂત પકડ ધરાવે છે અને પોતાની ત્રીજી ઇનિંગ માટે જોરશોરથી પ્રયાસ કરી રહ્યા છે. ભાજપની ધાર્મિક રાષ્ટ્રવાદની વ્યૂહરચના કેસીઆરના પ્રાદેશિકવાદને હરાવી શકે છે કે કેમ તે જોવાનું રહે છે.


Karnataka: કોંગ્રેસે CM ને લઇને તૈયાર કર્યો ખાસ ફોર્મૂલા, જાણો કોણ બનશે મુખ્યમંત્રી
રાહુલે જ્યાં જ્યાં ભારત જોડો યાત્રા કરી ત્યાં કોંગ્રેસની કેવી છે હાલત, જાણો રિઝલ્ટ
કોંગ્રેસની બઢત 30થી વધુ! ભાજપના 6 દમદાર મંત્રી પાછળ, પાર્ટીને લાગ્યો મોટો ઝટકો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube