Nashik Administration On Loudspeaker Row: મહારાષ્ટ્રમાં નાસિક પ્રશાસને આદેશ આપ્યો છે કે શહેરમાં અઝાન સમયે હનુમાન ચાલીસા વગાડવાની મંજૂરી મળશે નહીં. આદેશ મુજબ અઝાનની 15 મિનિટ પહેલા અને 15 મિનિટ પછી સુધી પણ હનુમાન ચાલીસા વગાડી શકાશે નહીં. નાસિક પ્રશાસનનું કહેવું છે કે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે આ નિર્ણય લેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાસિકના પોલીસ કમિશનર દીપક પાંડેએ કહ્યું કે હનુમાન ચાલીસા કે ભજન વગાડવા માટે મંજૂરી લેવી પડશે. અઝાનની 15 મિનિટ પહેલા અને 15 મિનિટ પછીના સમય સુધી મંજૂરી મળશે નહીં. મસ્જિદના 100 મીટરના દાયરામાં તેની મંજૂરી નહીં હોય. આ આદેશનો હેતુ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનો છે. 


Maharashtra: વિવાદ વચ્ચે મોટો નિર્ણય, ધાર્મિક જગ્યાઓ પર મંજૂરી બાદ જ લાઉડ સ્પીકર લગાવી શકાશે


World Heritage Day: સરકારનો નિર્ણય, ઐતિહાસિક સ્મારકોમાં આ દિવસોએ જશો તો નહીં ખર્ચવા પડે ટિકિટના પૈસા


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube