Rudraksh Distribution: મધ્યપ્રદેશના સિહોરમાં કુબેરેશ્વર ધામના કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાએ નિ:શુલ્ક રૂદ્રાક્ષનું વિતરણ કરવાની જાહેરાત કરી હતી.  લાખો લોકો ચમત્કારી રૂદ્રાક્ષ મેળવવા કુબેરેશ્વર ધામ પહોચ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રૂદ્રાક્ષ ઉત્સવ સાત દિવસ ચાલવાનો છે જે 22મી ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. લગભગ 10 લાખ લોકોના આગમનને કારણે ઈન્દોર હાઈવે જામ થઈ ગયો હતો. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે લોકો એક બીજાને ધક્કો મારીને આગળ વધ્યા. નાસભાગના આ માહોલમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે 3 લોકો ગુમ થઈ ગયા...


આ પણ વાંચો: આ મંદિરમાં મૂર્તિની નહીં પણ યોનિની થાય છે પૂજા, 3 દિવસ નદીનું પાણી થઈ જાય છે લાલ
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર
 


શું તમે પણ સપનામાં માણ્યું છે તમારા ક્રશ સાથે સેક્સ, તો આ જરૂરથી વાંચજો
આ પણ વાંચો: અમરફળ છે કે પોષકતત્વો અને વિટામીનોનો ખજાનો, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો: નાકમાં આંગળી નાખવાની આદત હોય તો સુધારી દેજો, રિસર્ચમાં થયા ચોંકાવનારા ખુલાસા


મહિલાના મૃત્યુ અંગે તપાસ
મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના માલેગાંવની મંગળા બાઈ નામની મહિલાનું મૃત્યું થયું  છે જે કોઈ બીમારીના કારણે થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. મૃત્યુનું કારણ જાણવા માટે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. રૂદ્રાક્ષ વિતરણ અભિયાનમાં જિલ્લા મુખ્યાલયથી લગભગ 8 કિલોમીટર દૂર કુબેરેશ્વર ધામ પહોંચતા શ્રદ્ધાળુઓના સતત ધસારાને કારણે ઈન્દોર-ભોપાલ હાઈવે પર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દિવસ દરમિયાન કુબેરેશ્વર ધામની મુલાકાત લેવાના હતા, પરંતુ મુલાકાત મોકૂફ રાખવામાં આવી હતી.


આ પણ વાંચો: House of Horror: મહિલા બળાત્કાર માટે ના પાડતી તો ખૂંખાર વાંદરાઓ વચ્ચે છોડી દેવાતી
આ પણ વાંચો: મહિલાઓને ગમે છે દાઢીવાળા યુવકો, આ બાબતો પર થઈ જાય છે ફિદા: રિલેશનશીપ માટે મરે છે
આ પણ વાંચો: 
 મહાશિવરાત્રિ પર બની રહ્યો છે દુગ્ધ શર્કરા યોગ, આ 3 રાશિઓને ચાંદી, આ લોકો ખાસ વાંચે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube