નવી દિલ્હી: મુંબઈ પોલીસ અધિકારી સચિન વઝે કેસમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે દિલ્હીમાં એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી. વાતચીત બાદ અનિલ દેશમુખે મનસુખ હિરેન મામલે મોટો ખુલાસો કર્યો છે. તેમણે સ્વીકાર્યું કે મનસુખ હિરેનની હત્યા થઈ હતી. આ સાથે જ તેમણે કહ્યું કે દોષિતોને છોડવામાં નહીં આવે અને કડક કાર્યવાહી કરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકાર કરી રહી છે તપાસમાં સહયોગ-અનિલ દેશમુખ
અનિલ દેશમુખે કહ્યું કે 'એન્ટિલિયા પાસે મળી આવેલી વિસ્ફોટકો ભરેલી કાર અને મનસુખ હિરેન હત્યા કેસમાં NIA અને ATS ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. રાજ્ય સરકાર તપાસમાં NIA ને સહયોગ કરી રહી છે. મુંબઈમાં ઘટેલા ઘટનાક્રમ અંગે પણ પવાર સાહેબને જાણકારી આપી.'


Sachin Vaze Case: સચિન વઝેના રહસ્યનો થશે પર્દાફાશ? NIA તપાસમાં સામે આવ્યાં આ 5 મહત્વના પુરાવા


Shocking! પુત્રએ એવો કચકચાવીને વૃદ્ધ માતાને લાફો માર્યો, માતા મોતને ભેટી, ઘટના CCTV માં કેદ


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube