નવી દિલ્હીઃ સરકારે આજે અંતરિક્ષ ગતિવિધિઓના સમસ્ત ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી અંતરિક્ષ ક્ષેત્રમાં દૂરગામી સુધારાને મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આ દેશને આત્મનિર્ભર બનાવવા અને ટેક્નોલોજીના રૂપથી આગળ વધારવાની દિશામાં વધુ એક પગલુ છે. તેમણે કહ્યુ કે, તેનાથી ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે આજે અંતરિક્ષ ગતિવિધિઓના સમગ્ર ક્ષેત્રમાં ખાનગી ભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી અંતરિક્ષમાં દૂરોગામી સુધારાના મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય ભારતને બદલવા તથા દેશને આત્મનિર્ભર અને ટેક્નોલોજીની દ્રષ્ટિએ આધુનિક બનાવવાના પ્રધાનમંત્રીના દીર્ઘકાલિન દ્રષ્ટિકોણને અનુરૂપ છે. 


હવે આરબીઆઈના મોનિટરિંગમાં બધી કો-ઓપરેટિવ બેન્ક, મોદી કેબિનેટે આપી અધ્યાદેશને મંજૂરી 


ખાનગી ક્ષેત્ર માટે ખુલશે અંતરિક્ષ મિશન
જાહેર ક્ષેત્રના ઉપક્રમ અંતરિક્ષ ગતિવિધિઓને ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ એક સપ્લાઈ મોડલથી માંગ પ્રેરિત મોડલ તરફ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરશે જેથી આપણી અંતરિક્ષ સંપત્તિઓનો વધુ ઉપયોગ સ્પષ્ટ કરી શકાય. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube