લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના રાજ ભવનને ઝારખંડ સ્થિત નક્સલી સંગઠને ડાઈનામાઈટથી ઉડાવી દેવાની ધમકી આપી છે. રાજ ભવન (Raj Bhavan) ના સૂચના વિભાગે એક નિવેદન બહાર પાડીને આ વાતને સમર્થન આપ્યું છે. ઝારખંડ સ્થિત નક્સલી સંગઠન તૃતિય સંમેલન પ્રસ્તુતિ કમિટી (TSPC)એ ધમકીભર્યો પત્ર મોકલ્યો છે. માઓવાદી સમૂહ તૃતીય સંમેલન પ્રસ્તુતિ કમિટીને TSPC પણ કહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિયંકાના બંગલામાં ઘૂસી જનારી કાર શારદા ત્યાગીની હતી, જાણો કોંગ્રેસના આ મહિલા નેતા વિશે


રાજ્યપાલ આનંદીબહેન પટેલ (Anandiben Patel) ના એડિશનલ ચીફ સેક્રેટરી હેમંત રાવે પત્રને જરૂરી કાર્યવાહી માટે ગૃહ વિભાગને મોકલી દીધો છે. આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બન્યા તે અગાઉ મધ્ય પ્રદેશના રાજ્યપાલ હતાં. થોડા સમય સુધી તેમણે છત્તીસગઢનો પણ વધારાનો પ્રભાર સંભાળ્યો હતો. 


આ VIDEO પણ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube