નવી દિલ્હીઃ પીએમ મોદીના આગ્રહ પર દિવાળીના દિવસે રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય લોકોએ સરહદ પર તૈનાત જવાનોના સન્માનમાં દીવા પ્રગટાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ દેશની જનતાને અપીલ કરી હતી કે તે સૈનિકોને સલામી તરીકે એક દીપ પ્રગટાવે કારણ કે માત્ર શબ્દોથી તેમના અદમ્ય સાહસ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત ન કરી શકાય. 


Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube