ઇસ્લામાબાદ/નવી દિલ્હી : કાશ્મીર મામલે પાકિસ્તાનનું જુઠાણું ફરી વાર સામે આવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કાશ્મીર મામલે વાતચીત કરવાની રજૂઆત કરી છે. જોકે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ દાવાને ખોટો ગણાવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનને કાગળ લખીને વાતચીત શરૂ કરવાના સંકેત આપ્યા છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે પીએમ મોદીના પત્રમાં વાતચીતનો કોઈ ઉલ્લેખ નથી. 


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...