નવી દિલ્હી: 'મન કી બાત'ની 68મી શ્રેણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોષણની જરૂરિયાત પર વિસ્તારથી વાત કરી. તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં સપ્ટેમ્બર મહિનાને 'ન્યૂટ્રિશિયન મંથ' (પોષણ મહિનો) તરીકે ઉજવવવામાં આવશે. તેમણે દેશી એપ્સ અંગે જણાવતા દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે આગળ આવો, કઈક ઈનોવેટ કરો. કઈક કમ્પલીટ કરો. . તમારા પ્રયત્નો, આજના નાના નાના સ્ટાર્ટ અપ્સ, કાલની મોટી મોટી કંપનીઓમાં ફેરવાશે અને દુનિયામાં  ભારતની ઓળખ બનશે. તેમણે લોકલ રમકડાં માટે વોકલ થવાની પણ અપીલ કરી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube