નવી દિલ્હીઃ વર્ષ 2020 (Bye Bye 2020) સમાપ્ત થવા જઈ રહ્યું છે. આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) સાથે મુલાકાત કરી અને તેમને ડોમેસ્ટિક તથા આંતરરાષ્ટ્રીય મામલાની જાણકારી આપી છે. તેમણે વર્ષ 2021 માટે શુભેચ્છા આપી, જે ભારતના લોકો માટે એક ઉજ્જવળ ભવિષ્ય લાવશે. આ જાણકારી રાષ્ટ્રપતિ સચિવાલયે આપી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર વચ્ચે સાતમાં રાઉન્ડની વાતચીત થઈ રહી છે. તો દિલ્હીની સરહદો પર મોટી સંખ્યામાં પંજાબ અને હરિયાણાના કિસાન સંગઠનોએ હાલમાં સંસદમાં પાસ કરવામાં આવેલા કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ કરી હતી. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube