નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છોડવા પર વિચાર કરી રહ્યાં છે. તેમણે એક ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. ટ્વીટમાં તેમણે લખ્યું, આ રવિવારે, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટ છોડવાનું વિચારી રહ્યો છું. તમને બધાને પોસ્ટ કરતો રહીશ. તેમણે પોતાના વ્યક્તિગત ટ્વીટર હેન્ડલ @narendramodi પરથી તેની જાણકારી આપી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક..