કાનપુર: નમામી ગંગે (Namami Gange) પ્રોજેક્ટની સમીક્ષા કરવા અને પવિત્ર નદી પર યોજનાનો પ્રભાવ જોવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી  (PM Narendra Modi) હાલ કાનપુરમાં અટલ ઘાટથી મોટરબોટ દ્વારા ગંગા (Ganga) નું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન પીએમ મોદીની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) , ઉત્તરાખંડ (Uttarakhand) ના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત, અને બિહાર (Bihar) ના ડેપ્યુટી સીએમ સુશીલ મોદી પણ હાજર હતાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મારું નામ રાહુલ ગાંધી...ગિરિરાજ સિંહે પલટવાર કરતા કહ્યું 'ઉધારની સરનેમથી કોઈ ગાંધી ન થઈ જાય'


આ અગાઉ નેશનલ ગંગા કાઉન્સિલની પહેલી બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કાનપુર પહોંચ્યાં. અહીં તેમણે ગંગા નદીના રાષ્ટ્રીય કાયાકલ્પ, સંરક્ષણ અને મેનેજમેન્ટને લઈને ચંદ્રશેખર આઝાદ કૃષિ અને ટેક્નોલોજી યુનિવર્સિટીમાં બેઠક યોજી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


 દેશના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....