નવી દિલ્હી: હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના એન્કાઉન્ટર પર સમાજવાદી પાર્ટીના નેતા આઈપી સિંહે સવાલ ઉઠાવ્યાં છે. તેમણે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું અને કહ્યું કે એન્કાઉન્ટર કરાવીને તમે તમારા વિધાયકો અને અધિકારીઓને બચાવી લીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપી સિંહે ટ્વીટ કરીને કહ્યું કે વાહ, યોગી આદિત્યનાથજી વાહ, બચાવી લીધા તમારા બે વિધાયકો, બે નીકટના અધિકારીઓ સહિત અન્ય આસ્તીનના સાંપોને... પણ એટલું યાદ રાખજો કે જનતા આંધળી નથી. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube