નવી દિલ્હી: આજે મહાશિવરાત્રિનો પાવન દિવસ છે. મહાકુંભનું પહેલું શાહી સ્નાન આજે છે. હરિદ્વારમાં હર કી પૌડી પર શાહી સ્નાન માટે શ્રદ્ધાળુઓનો સેલાબ ઉમટી પડ્યો છે. આઈજી કુંબ સંજય ગુંજ્યાલનો દાવો છે કે બુધવાર રાત 12 વાગ્યાથી અત્યાર સુધીમાં 22 લાખથી વધુ  લોકોએ સ્નાન કર્યુ છે. 


Mahashivratri પર લાગ્યું પંચક, ભૂલેચૂકે ન કરતા આ 5 કામ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mamata Banerjee પર હુમલો થયો કે પછી અકસ્માત? ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કેવી રીતે થયા ઈજાગ્રસ્ત


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube