નવી દિલ્હી: દેશમાં હવે તો કોરોનાના આંકડા ડરામણા લાગી રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 48,661 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 705 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 13,85,522 પર પહોંચ્યો છે. જેમાંથી 4,67,882 એક્ટિવ કેસ છે. જ્યારે 8,85,577 લોકો ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધી દેશમાં 32,063 લોકોના મૃત્યુ થયા છે. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube