નવી દિલ્હી:  દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 37,724 નવા દર્દીઓ નોંધાયા છે અને એક જ દિવસમાં 648 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ આ સાથે જ કુલ કેસનો આંકડો 11,92,915 પર પહોંચી ગયો છે. જેમાંથી 411133 એક્ટિવ કેસ છે. જ્યારે 7,53,050 લોકો ડિસ્ચાર્જ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 28,732 લોકોના મૃત્યુ થયા છે. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube