નવી દિલ્હી: દેશમાં રોજેરોજ કોરોના (Corona Virus) ના કેસના વિસ્ફોટ જોવા મળી રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 63,489 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોવિડ-19ના કુલ કેસનો આંકડો 25,89,682 પર પહોંચ્યો છે. જેમાંથી 6,77,444 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 18,62,258 લોકો સાજા થયા છે. જો કે આ બધા વચ્ચે એક સારા સમાચાર એ છે કે દેશમાં કોરોનાથી થતા મૃત્યુનો દર સતત ઘટી રહ્યો છે. હાલ મૃત્યુ દર 1.94 ટકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખુશખબર! આજથી વૈષ્ણો દેવીની યાત્રા શરૂ, શ્રદ્ધાળુઓ આ નિયમોનું ચુસ્તપણે કરે પાલન


ભારતમાં પણ રશિયાની કોરોના વેક્સીન બનાવવાની તૈયારી, ડીલ માટે શરૂ થઇ વાતચીત


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube