નવી દિલ્હી: ગત શુક્રવારે બગદાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમેરિકી એર સ્ટ્રાઈક (Air Strike) માં ઈરાનના ટોચના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાની (Qassem Suleimani) નું મોત થયા બાદ ઈરાન (Iran) દ્વારા બદલાની  કાર્યવાહી તરીકે ઈરાક ખાતે અમેરિકી (USA)  સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કરવામાં આવ્યાં. ખાડી દેશોમાં વધતા તણાવને જોતા કેન્દ્ર સરકારે ઈરાક જતા મુસાફરો માટે બુધવારે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈરાની મીડિયાનો મોટો દાવો, અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર હુમલામાં 80 લોકોના મોત


કેન્દ્ર સરકારે ભારતીયોને ઈરાકની બિનજરૂરી મુસાફરી ટાળવા માટે કહ્યુ છે. કેન્દ્રએ આ ઉપરાંત ઈરાકમાં રહેતા એનઆરઆઈ (NRI)  સમુદાયને પણ સતર્ક રહેવાનું  અને ત્યાં મુસાફરી કરતા બચવા માટે કહ્યું છે. જ્યારે સરકાર તરફથી ભારતીય એરલાઈનોને કહેવાયું છે કે તેઓ ગલ્ફ એર રૂટ્સ પર જવાથી બચે. 


ઈરાન: યુક્રેનનું પેસેન્જર વિમાન તેહરાનમાં ક્રેશ, તમામ મુસાફરોના મોત


આ VIDEO પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....