કાશ્મીર: જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં સુરક્ષાદળોની કાર્યવાહીમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. શોપિયા જિલ્લાના સુગન ગામમાં મોડી રાત સુધી ચાલેલી અથડામણ બાદ સુરક્ષાદળોએ આજે સવારે આતંકવાદીઓને તેમના અસલ અંજામ સુધી પહોંચાડી દીધા. 


VVIP વિમાન ખરીદી પર હોબાળો મચાવીને રાહુલ ગાંધીએ 'કાચું કાપ્યું'? જાણો શું છે મામલો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીર પોલીસનું નિવેદન
કાશ્મીર પોલીસના આઈજીએ અગાઉ બે આતંકવાદી માર્યા ગયા હોવાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે બે અજાણ્યા આતંકવાદીને ઠાર કર્યા છે અને હાલ ત્યાં સર્ચ ઓપરેશન ચાલુ છે. અથડામણની વધુ વિગતો પછી શેર કરવામાં આવશે. આઈજીએ કહ્યું કે ફોર્સને માર્યા ગયેલા આતંકીઓ પાસેથી હથિયારો મળી આવ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube