લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ઈન્દિરા નહેર પાસે મોટો અકસ્માત થયો છે. લગ્ન સમારંભમાંથી પાછી ફરેલી એક ગાડી નહેરમાં ખાબકી. આ ગાડીમાં 15થી 16 લોકો સવાર હતાં જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતાં. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં અડધા ડઝન જેટલા બાળકો નહેરમાં વહી ગયા છે. NDRFની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...