Vashikaran Remedies For Partner: દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે તેને જીવનમાં તમામ વસ્તુઓ મળે જેને તે મેળવવા માંગે છે, જેને તે પ્રેમ કરે છે. પરંતુ ઘણીવાર વ્યક્તિને તેના મન મુજબ વસ્તુઓ મળી શકતી નથી. એવામાં  તંત્ર શાસ્ત્રમાં એવા કેટલાક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે, જેને કરવાથી પતિ અથવા પત્નીને વશમાં કરી શકાય છે. મોટાભાગે લોકો પોતાના પ્રેમને મેળવવા, પતિ અથવા પત્નીને વશ કરવા માટે દરેક સંભવ પ્રયત્ન કરી લે છે. પરંતુ યોગ્ય ઉપાય ન હોવાથી તેમને પ્રેમમાં નિરાશા હાથ લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તંત્ર શાસ્ત્રના અનુસાર જો તમે પણ તેના પાર્ટનરના પ્રેમને મેળવવા માટે તરસી રહ્યા છે, તો વશીકરણના ઉપાય અને મંત્ર તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે છે. આવો જાણીએ વશીકરણના એક એવા જ અચૂક ઉપાય અને મંત્ર વિશે, જેનાથી તમે કોઇપણ સ્ત્રી, કન્યા, પરણિત મહિલા અથવા પુરૂષને સરળતાથી વશમાં કરી શકો છો. અને તે વ્યક્તિનો પ્રેમ પ્રાપ્ત કરી શકો છો. 


વશીકરણ ઉપાય
- જો તમે કોઇપણ સ્ત્રી અથવા પુરૂષને લગ્નના બંધનમાં બાંધવા માંગો છો, તો વશીકરણ શાસ્ત્રમાં તેના કેટલાક ઉપાય બતાવવામાં આવ્યા છે. તેના માટે 108 લસણની કળી લો અને તેને છોલીને એક લાલ દોરામાં પરોવી દો અને માળા બનાવી લો. ત્યારબાદ એકાંત સ્થળ પર બેસી જાવ અને માટીનો દીવો પ્રગટાવો. પછી ત્યારબાદ તેને વશમાં કરનાર માણનું ધ્યાન કરતાં 'વષંયમ કુરૂમ ભવંતિ સ્વાહા' મંત્રનો એક માળા જાપ કરો. 


ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube