કોલકાતા: પશ્ચિમ બંગલામાં રાજકીય હિંસા રોકાવવાનું નામ લઇ રહી નથી. હવે રાજ્યના ઉત્તર 24 પરગણામાં ટીએમસીના વોર્ડ અધ્યક્ષ નિર્મલ કુંડૂની ગોળી મારી હત્યા કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, બાઇક સવાર શખ્સોએ ટીએમસીના નેતાને નજીકથી માથામાં ગોળી મારી છે. ગોળી વાગતા જ કુંડૂ જમીન પર ઢળી પડ્યા અને લોકો દ્વારા તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા પરંતુ તે પહેલા તેમનું મોત નિપજ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ‘જો ડરતે હૈ વો મરતે હૈ, જો લડતે હૈ વો હી કામયાબ હોતે હૈ’: મમતા બેનરજી


ટીએમસીએ ભાજપને આ હત્યા માટે જવાબદાર ગણાવી છે.


સુમિત્રા મહાજન નહીં બને મહારાષ્ટ્રના રાજ્યપાલ, છતાં સોશિયલ મીડિયામાં મળી શુભેચ્છાઓ


વધુમાં તેમણે કહ્યું કે, શું બંગાળમાં ‘જય શ્રી રામ’ના નારા લગાવવા ગુનો છે? આ ગુનો કેમ છે, અમે ઇચ્છએ છે કે, મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસના નેતા તે સ્પષ્ટ કરે. મમતા બેનરજીને ‘જય હિંદ’ અને ‘જય બંગાળ’ના નારાનો ઉલ્લેખ કરતા વિજયવર્ગીયએ કહ્યું કે, તેમની પાર્ટીને તેનાથી કોઇ સમસ્યા નથી. તેમણે કહ્યું, અમને આ નારાથી કોઇ મુશ્કેલી નથી, કેમકે જય હિંદ અને વંદે માતરમ તો આપણા સ્વતંત્રતા સંઘર્ષનો અભિન્ન ભાગ રહ્યો છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...