કોલકાતા: તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળ (West Bengal) ના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ પોતાનું ગોત્ર જણાવ્યા બાદ ભાજપ સહિત તમામ પક્ષો નિશાન સાધી રહ્યા છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ-મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા  બેનર્જી પર નિશાન સાધ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે મામલો?
હકીકતમાં એક સભા દરમિયાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ કહ્યું કે 'મે મંદિરની મુલાકાત લીધી, જ્યાં પુજારીએ મારું ગોત્ર પૂછ્યું. મેં કહ્યું મા, માટી, માનુષ. તે મને ત્રિપુરાના ત્રિપુરેશ્વરી મંદિરની યાદ અપાવે છે. જ્યાં પુજારીએ મને મારું ગોત્ર પૂછ્યું અને મે મા, માટી માનુષ કહ્યું હતું. વાસ્તવમાં હું શાંડિલ્ય છું.' મમતાના આ નિવેદન બાદથી તેઓ રાજકીય પક્ષોના નિશાને છે. 


West Bengal Election: પ.બંગાળમાં જો ભાજપ સત્તામાં આવે તો કોણ બનશે મુખ્યમંત્રી? જાણો જવાબ 


Corona Update: કોરોના સંક્રમણની સ્થિતિ 'બદથી બદતર', આખા દેશ પર તોળાઈ રહ્યું છે જોખમ-સરકાર


PICS: રાજકારણમાં ડંકો વગાડતી આ 11 ગ્લેમરસ મહિલા રાજનેતાઓ વિશે ખાસ જાણો
 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube