નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની 150મી જયંતી પર ન્યૂ યોર્ક ટાઈમ્સમાં એક લેખ લખ્યો છે. આ લેખમાં પીએમ મોદીએ લખ્યું છે કે 1925માં મહાત્મા ગાંધીએ યંગ ઈન્ડિયામાં લખ્યું હતું કે રાષ્ટ્રવાદી થયા વગર આંતરરાષ્ટ્રીય થઈ શકાય નહીં. આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ ત્યારે જ બની શકે છે, જ્યારે દેશના લોકો સંગઠિત બને અને આખો દેશ એક વ્યક્તિની જેમ કામ કરે. આ લેખનું શિર્ષક છે 'ભારત અને વિશ્વને ગાંધીની જરૂર કેમ છે?'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીજી અને વિજય ઘાટ પર શાસ્ત્રીજીને આપી શ્રદ્ધાંજલિ


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...