નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 29,164 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 88,74,291 પર પહોંચી છે. જેમાંથી 4,53,401 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે જ્યારે 82,90,371 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાથી એક દિવસમાં 449 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,30,519 પર પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓબામાના પુસ્તકમાં સોનિયા ગાંધી પર દાવો, 'આ' કારણસર મનમોહન સિંહ બન્યા હતા PM


ખુશખબરઃ પ્રથમ સ્વદેશી કોરોના વેક્સિનની થર્ડ ફેઝની ટ્રાયલ શરૂ, હશે સૌથી સસ્તી!


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube