Extra Marital Affair: લગ્નેત્તર સંબંધોના કેસ હાલ બહુ જોવા મળે છે જેને લઈને લગ્નજીવનની દુર્ગતિ થાય છે. પરંતુ જ્યારે જ્યારે લગ્નેત્તર કે અવૈધ સંબંધોની વાત થાય છે ત્યારે એ ચર્ચા જરૂર ઉઠે છે કે આવા સંબંધોમાં રહેતા લોકોની ઓળખ કેવી રીતે કરવી. એવા કયા સંકેત છે જે તમને જણાવે કે જે તે વ્યક્તિનો કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ છે. આવો જાણીએ આવા જ કેટલાક સંકેતો વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેક કરી લો તમારા કયા અંગ પર છે તલ, આ અંગ તલ ધરાવનાર હોય છે નસીબદાર
મકાન બનાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ઘરમાંથી ખૂટે ખૂટશે નહી લક્ષ્મી
સૂર્ય ગ્રહણ પુરૂ હવે ચંદ્ર ગ્રહણનો વારો, આ લોકોના આવશે અચ્છે દિન, થશે ધન-વર્ષા
Vastu Tips: રસોડામાં પડેલી આ ભગવાન વિષ્ણુને છે પ્રિય, રૂપિયાની તકલીફ થશે દૂર


મોબાઈલ ફોન
આવા સંબંધોની સૌથી પહેલી ઓળખ આપે છે મોબાઈલ ફોન. મોબાઈલ આજકાલ દરેકની જરૂરિયાત બની ગયેલા છે. આથી આ એક એવી વસ્તુ છે જે કોઈનું પણ રહસ્ય છતુ કરી દે. આ જ કારણ છે કે લગ્નેત્તર સંબંધ ધરાવતો વ્યક્તિ સૌથી પહેલા પોતાના ફોનનો પાસવર્ડ બદલી નાખે છે. જેથી કરીને તેનો ફોન કોઈ અનલોક કરી શકે નહીં. 


Weight Gain Tips: દુબળા-પતળા ક્યાંથી સુધી રહેશો, આ રીતે વધારો વજન
કમર અને પેટની ચરબી ઓછી કરવી હોય તો કરો આટલું, જીમની પણ જરૂર નહી પડે

Air India: કોકપિટને જ બનાવી દીધો લિવિંગ રૂમ, મહિલા મિત્રને આપી સ્પેશિયલ ટ્રીટમેન્ટ
અંડરગાર્મેટમાં રોટલી સંતાડીને ખાવી પડતી હતી, પરંતુ હવે ઓફિસ બની પતિને ભણાવ્યો પાઠ


એટલું જ નહીં કોઈ પૂછે તો પણ તે પોતાનો પાસવર્ડ કોઈની પણ સાથે શેર કરતો નથી. આવા લોકો એટલા બધા સતર્ક હોય છે કે પોતાના ફોનને ક્યારેય એકલો મૂકતા નથી. બાથરૂમમાં પણ લઈ જાય છે. અનેકવાર ઘરની બહાર જઈને કલાકો સુધી ફોન પર વાત કરે છે. 


વર્તન-વાણી
લગ્નેત્તર સંબંધ ધરાવતી વ્યક્તિના વર્તનમાં તમને જરૂર ફેરફાર જોવા મળશે. જો તે પોતાના પાર્ટનરથી અંતર જાળવે અને તેનો વ્યવહાર પહેલા જેવો ન રહે. તે પાર્ટનરને ઈગ્નોર કરે. પોતાના જ ખ્યાલમાં ખોવાયેલો રહે. કઈ પણ પૂછો તો ચીડાઈ જાય. જેમતેમ જવાબ આપે. 

આ ટ્રિક અપનાવશો તો અઠવાડિયા સુધી તાજા રહેશે કેળા, એકવાર ટ્રાય કરી જોજો
Chanakya Niti: સફળતા માટે આ વ્યક્તિઓનો જરૂરી છે સાથ, જો મળી ગયો તો બેડો થઇ ગયો પાર
આવી પત્ની મળે તો જીવન થઇ જાય છે ધૂળધાણી, આ રીતે જાણો તમારા પાર્ટનરનું ચરિત્ર


ડેઈલી રૂટિનમાં ફેરફાર
ડેઈલી રૂટિનમાં ફેરફાર જોવા મળે. ફેશન પર કે સુંદરતા પર વધુ ધ્યાન આપ્યા કરે.  પરિવારમાં રસ ઓછો રહે. શારીરિક સંબંધોમાં પહેલાની સરખામણીમાં કોઈ ઉત્સાહ અને ઉષ્મા ન રહે.


શું તમને પણ જમતી વખતે પાણી પીવાની આદત છે? વાંચી લો શું કહે છે રિસર્ચ
રેસ્ટોરેન્ટમાં તંદૂરી રોટી ઓર્ડર કેમ ન કરવી જોઇએ? જાણો શું કહે છે એક્સપર્ટ
7th Pay Commission: કર્મચારીઓને મળશે DA ની ભેટ, આ વખતે 8000 ₹ વધીને આવશે પગાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube