Health Tips: ખાલી પેટ ડ્રાયફ્રૂટનું કરો સેવન....યાદશક્તિ થશે કોમ્પ્યુટરથી પણ તેજ

Mon, 23 Jan 2023-9:15 pm,

પિસ્તાનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે, જો તમે ખાલી પેટે 4 પિસ્તા ખાઓ છો તો તમારું મન પણ તેજ થાય છે.

કાજુ ખાવાથી મગજ તેજ થાય છે. કાજુનું સેવન કરવાથી પાચનતંત્ર મજબુત બને છે. જો તમે રોજ કાજુનું સેવન કરો છો તો યાદશક્તિ તેજ બને છે.

અળસીના બીજમાં વિટામિન K, A, C વગેરે તત્વો મળી આવે છે. જે તમારી યાદશક્તિ વધારવાનું કામ કરે છે. 

અખરોટ મગજ માટે સુપરફૂડની જેમ કામ કરે છે. અખરોટ યાદશક્તિ વધારવાનું કામ કરે છે. અખરોટ ખાવાથી હાડકા પણ મજબૂત થાય છે.

બદામ પોષક તત્વોથી ભરપૂર છે. બદામમાં વિટામિન B6, વિટામિન E જેવા તત્વો મળી આવે છે જે આપણી યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. એટલા માટે તમે રોજ ખાલી પેટ બદામને પલાળી શકો છો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link