Garuna Purana rules for relationship: હિંદુ ધર્મમાં ગરુડ પુરાણનું ઘણું મહત્વ છે. આ આગામી જન્મના ખ્યાલ પર આધારિત છે. મળતી માહિતી મુજબ, ગરુડ પુરાણની રચના પક્ષી રાજા ગરુડ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં ભગવાન નારાયણ દ્વારા આપવામાં આવેલા ઉપદેશોના આધારે કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CNG કારમાં Sunroof પણ જોઇએ? તો આ છે 4 ઓપ્શન, કોઇપણ ખરીદી લો
Shaniwar Upay: જીવનના બધા જ દુ:ખ અને તકલીફોને દુર કરશે 8 શનિવારનો આ ઉપાય


વ્યક્તિએ આ જન્મમાં કરેલા કાર્યોના આધારે તે આગામી જન્મમાં શું બનશે? ગરુડ પુરાણમાં આ વિશે જણાવવામાં આવ્યું છે. જ્યારે ઘરમાં કોઇ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે ગરુડ પાઠ કરવામાં આવે છે. ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ પોતાની પત્ની સાથે ખરાબ વર્તન કરે છે તે આગામી જન્મમાં ચકવા પક્ષી બની જાય છે. ગરુડ પુરાણમાં કર્મ પ્રમાણેના ફળ વિશે જણાવવામાં આવ્યું છે.


Bank Job: BoB માં બનો બેંક મેનેજર, પગાર 1.77, જાણો લાયકાતથી માંડીને A TO Z માહિતી
આ શેરમાં 10 વર્ષ પહેલાં લાખ રોક્યા હોત તો આજે કરોડપતિની યાદીમાં હોત તમારું નામ


સ્ત્રી-પુરૂષના સંબંધોનો ઉલ્લેખ
ગરુડ પુરાણમાં સ્ત્રી અને પુરુષના સંબંધ વિશે ઘણું લખવામાં આવ્યું છે. જાણો જે વ્યક્તિ પોતાની પત્ની સાથે ખરાબ વર્તન કરે છે તેની સાથે આગામી જીવનમાં શું બને છે? જે પતિ સ્વાર્થથી કે અન્ય કોઈ કારણસર પોતાની પત્ની પર ખોટા આરોપો મૂકીને ત્યજી દે છે, તે આગામી જન્મમાં શિકારી પક્ષી બની જાય છે. આ પક્ષીનો અવાજ ખૂબ જ કઠોર છે, જે દિવસભર માદા પક્ષીની સાથે રહે છે અને રાત્રે અલગ થઈ જાય છે.


અમદાવાદમાં ભારતની હાર લગભગ નક્કી! ઇંગ્લેંડ A જીતની નજીક, બોલરોએ ટીમ ઇન્ડીયાને ડૂબાડી
ગઈ ભેંસ પાની મેં...ગુજરાતમાં મોંઘું થયું પેટ્રોલ-ડીઝલ, તો આ રાજ્યોમાં ઘટ્યા ભાવ


કાલિદાસે કર્યો ચકવા પક્ષીનો ઉલ્લેખ
આ પક્ષીને લઇને કાલિદાસે પોતાની વિરહ રચનામાં જણાવ્યું છે. એવું કહેવાય છે કે કેવી રીતે ચકવા પોતાના જૂના કાર્યોને કારણે પોતાની ચકવીથી દૂર રહે છે અને રડતો રહે છે. જેના કારણે તે આખી જીંદગી સહન કરે છે અને મૃત્યુ પામે છે.


15 રૂપિયાવાળો પેની સ્ટોક, દરરોજ લગાવી રહ્યો છે અપર સર્કિટ, 3 વીકમાં પૈસા થયા ડબલ
જાણો દૂધ પીવાના ફાયદા અને નુકસાન વિશે, કોને સવારે અને કોને રાત્રે ન પીવું જોઇએ દૂધ