Monday Upay: હિન્દુ ધર્મમાં અઠવાડિયાના દરેક દિવસનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ સાથે આ બધા દિવસો માટે કેટલાક નિયમો પણ આપવામાં આવ્યા છે. જેમકે સોમવાર ભગવાન શિવને સમર્પિત દિવસ છે. આ દિવસે શિવજીની પૂજા કરવી જોઈએ. આ સાથે જ સોમવારે કેટલીક વસ્તુઓ ખરીદવાનું પણ ટાળવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધંધો નાનો છે પણ નકામો નથી, ચપટી વગાડતાં જ દર મહિને શરૂ થશે 4થી5 લાખની કમાણી
Packed બોટલનું પાણી અસલી છે કે નકલી? આ રીતે મોબાઈલથી કરો ચેક


- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવારે અનાજ ખરીદવા જોઈએ નહીં. અનાજ ઉપરાંત અભ્યાસ સંબંધિત પુસ્તકો, પેન વગેરે જેવી વસ્તુઓ પણ ખરીદવી જોઈએ નહીં.


ડર ન લાગતો હોય તો હોલિવૂડની આ છે 5 BEST FILM,એકલા જોવાની હિંમત ના કરતા
નવસેકા પાણીમાં આ વસ્તુ મિક્સ કરીને સેવન કરવાથી મળશે 6 મોટા ફાયદા


- રમતગમત સંબંધિત વસ્તુઓ, નવું વાહન અને ઈલેક્ટ્રોનિક ઉપકરણ ખરીદવા માટે પણ સોમવારનો દિવસ અશુભ માનવામાં આવે છે. આ દિવસે ખરીદેલી આ વસ્તુઓ ટકતી નથી અને અશુભ પરિણામ આપે છે.


શિયાળામાં આ રીતે લસણ ખાશો તો શરદી-ખાંસી અને તાવ આસપાસ ફરકશે પણ નહી
'મામા' તો હાંસિયા ધકેલાઇ રહ્યા હતા! 5 કારણ જેના લીધે સતત ચોથી ખીલ્યું 'કમળ'


સોમવારે આ વસ્તુ ખરીદવાથી મળે છે શુભ ફળ


-  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવારે ઘરમાં સફેદ વસ્તુઓ લાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. સફેદ વસ્તુઓ જેમકે ચોખા, ખાંડ વગેરે.


200 વર્ષથી એવી ને એવી છે અડદના લોટમાંથી બનેલી હનુમાનજીની આ મૂર્તિ, તમે જોઈ
વ્યક્તિને માલામાલ બનાવી દે છે કુંડળીમાં બનેલો આ શુભ યોગ, જીવનમાં મળશે ઉંચુ સ્થાન


- સોમવારે સફેદ રંગના વસ્ત્રો પહેરવાથી ચંદ્ર બળવાન બને છે. આ સિવાય શિવલિંગ પર દૂધ ચઢાવી અને શિવજીને ખીર ચઢાવવાથી પણ શિવજીના આશીર્વાદ મળે છે.


લીલા વટાણા કોના માટે ફાયદાકારક કોના માટે નુકસાનકારક, વાંચી લેજો આ લિસ્ટ
shilajit ke fayde: જેટલા સાંભળ્યા હશે તેના કરતાં વધુ છે શિલાજીતના ફાયદા, ગુણોને છે ભંડાર


- કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો તેને બળવાન બનાવવા માટે સોમવારે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. સોમવારે સફેદ વસ્તુઓનું સેવન કરવાથી પણ શુભ ફળ મળે છે.


Multibagger Share: શેર છે કે કુબેરનો ખજાનો, એક લાખના બની ગયા 70 લાખ, રોકાણ કરનાર પણ
પ્રી-વેડિંગશૂટ માટે પરફેક્ટ છે ઋષિકેશના આ લોકેશન, આલ્બમમાં લાગી જશે ચાર ચાંદ