Sankashti Chaturthi 2024 date: હિંદુ કેલેન્ડર અનુસાર વર્ષના અંતિમ ફાગણ મહિનાની શરૂઆત થઇ ચૂકી છે. ફાગણ મહિનામાં ઘણા મોટા વ્રત અને તહેવાર આવે છે. ફાગણ મહિનાની કૃષ્ન પક્ષની ચતુર્થી તિથિ ગણેશજીને સમર્પિત છે. આ દિવસે વિધિપૂર્વક પૂજા કરવી અને ગણેશજીની આરાધના કરવાથી ભક્તોના તમામ દુખ કષ્ટ દૂર થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે ઈશા અંબાણીના 'બિઝનેસ ગુરુ' : દરેક પગલે કરે છે મદદ , 4.89 કરોડ છે એમનો પગાર
નીતાભાભીથી લઇને રાધિકાભાભી પાસે કઇ છે ડિગ્રી?અંબાણી પરિવારની મહિલાઓ કેટલી એજ્યુકેટેડ


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે ભગવાન ગણેશની શુભ મુહૂર્તમાં પૂજા અર્ચન કરવાથી ભક્તોના દુખ સંતાપ મટી જાય છે. શાસ્ત્રોમાં ગણેશને પ્રથમ પૂજનીય માનવામાં આવ્યા છે. માન્યતા છે કે કોઇ પણ પૂજા અને શુભ કાર્યની શરૂઆત ગણેશજીના નામથી કરવામાં આવે, તો તે કાર્ય નિર્વિઘ્ન પૂરી થાય છે. જાણો આ વખતે ક્યારે ઉજવવામાં આવશે સંકટ ચોથ અને પૂજાનું શુભ મુહૂર્ત. 


દ્વિજપ્રિય સંકટ ચોથનું શુભ મુહૂર્ત
તમને જણાવી દઇએ કે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષમાં પડનર ચતુર્થી તિથિને દ્વિજપ્રિય સંકટ ચોથના નામથી ઓળખવામાં આ વખતે સંકટ ચોથ 28 ફેબ્રુઆરી 2024, બુધવારે સવારે 1:53 મિનિટથી શરૂ થઇ રહી છે અને તિથિનું સમાપન 29 ફેબ્રુઆરી સવારે 4:18 મિનિટ પર થશે. એવામાં 28 ફેબ્રુઆરીના રોજ જ સંકટ ચોથનું વ્રત અને પૂજા કરવામાં આવશે. 


Gaganyaan mission: PM Modi નો દક્ષિણ ભારત પ્રવાસ, Gaganyaan mission ની કરશે સમીક્ષા
પહેલાં ગીતના બદલમાં પંકજ ઉદાસને મળ્યા હતા 51 રૂપિયા, ગન પોઈન્ટ પર સંભળાવી હતી ગઝલ


સંકટ ચોથ પર કરો આ ઉપાય


બાધાઓમાંથી મળશે મુક્તિ
સંકટ ચોથના દિવસે ગણેશજીની સમક્ષ બે સોપારી અને બે ઇલાયચી રાખીને તેમની પૂજા કરો. તેનાથી ગણેશ પ્રસન્ન થઇને ભક્તો પર કૃપા વરસાવે છે અને સાધકોની આવનાર બાધાઓ દૂર કરે છે. 


મારૂતિએ ઘટાડી દીધી આ સસ્તી કારની કિંમત, 35 કિમીની આપે છે માઇલેજ, જાણી લો નવી કિંમત
કંપની માટે નોટ છાપવાનું મશીન બની આ કાર, 1 વર્ષમાં 50% વધ્યું વેચાણ


સંપત્તિ વધારવા માટે
જો તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગો છો તો સંકટ ચોથના દિવસે લાલ રંગનું કપડું લઈને તેમાં શ્રી યંત્ર અને સોપારી રાખો. આ પછી ભગવાન ગણેશની પૂજા કરો. પૂજા કર્યા પછી આ વસ્તુઓને તિજોરીમાં લાલ કપડાથી ઢાંકીને રાખો. તેનાથી વ્યક્તિની સંપત્તિમાં વધારો થશે.


કંન્ફ્યૂઝ છો??? સ્વાસ્થ્ય માટે કાળી દ્વાક્ષ સારી કે લીલી? જાણો બંને દ્રાક્ષના ફાયદા
શુભ શરૂઆત... અનંત અને રાધિકાના લગ્ન પહેલાં અંબાણી પરિવારે જામનગરમાં બનાવ્યા 14 મંદિર


ચંદ્ર દેવને જળ ચઢાવો
દ્વિજપ્રિયા સંકટ ચોથ (સંકષ્ટી ચતુર્થી) ની સાંજે ચંદ્રોદય પછી, ચંદ્ર ભગવાનને ધાર્મિક રીતે અર્ઘ્ય ચઢાવો. આ દિવસે સાંજના સમયે એક વાસણમાં શુદ્ધ જળ ભરીને તેમાં લાલ ચંદન, કુશ, ફૂલ, અક્ષત વગેરે ઉમેરીને ચંદ્રને અર્પણ કરો. આનાથી ચંદ્ર ભગવાન પ્રસન્ન થાય છે અને તમારા પરિવારને સમૃદ્ધિ આપે છે.


Doom Calculator: હવે જાણી શકશો મોતની તારીખ! 6 મિલિયન લોકો પર થયું ટેસ્ટિંગ
મહા શિવરાત્રિ પર આ ચમત્કારી ઉપાયથી વરસશે મહાદેવની કૃપા, ધન-સંપત્તિની નહી વર્તાય તંગી


કરો આ મંત્રનો જાપ
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર સંકટ ચોથ (સંકષ્ટી ચતુર્થી) ના દિવસે વિદ્યાર્થી ॐ गं गणपतये नमः મંત્રનો જાપ કરે. તેનાથી તમારી પ્રખર બુદ્ધિ, શિક્ષા અને જ્ઞાનની પ્રાપ્તિ થશે. 


તમારા બાળકને ચોકલેટ બદલે આપો આ વસ્તુ, સ્વાસ્થ્યનો છે ખજાનો, ફાયદા જાણશો તો ચોંકી જશો
તમારું બાળક વધુ ચોકલેટ ખાય છે તો થઇ જાવ સાવધાન, નહીંતર ગંભીર બિમારીનો બનશે શિકાર


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 


Mahashivratri 2024: ભોલેનાથના શિવલિંગ પર અર્પણ કરો આ 5 વસ્તુ, ભક્તો પર વરસશે વિશેષ કૃપા
શિવરાત્રી પર ભોલેનાથને પ્રસન્ન કરવાના 10 ઉપાયો, સમસ્યા ભાગશે અને મનોકામના થશે પૂર્ણ!