Remedies for success: શાસ્ત્રોમાં અનેક એવા ઝાડ અને છોડનો ઉલ્લેખ છે જે પવિત્ર અને ચમત્કારી છે. આવા ઝાડમાં પીપળો તુલસી કેળા આમળા વગેરેનો સમાવેશ થાય છે. માન્યતા છે કે આ પવિત્ર છોડ અને ઝાડમાં દેવી-દેવતાઓનું વાસ હોય છે અને તેમનું જતન કરવાથી અને તેમની પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. પુરાણોમાં કેળાના ઝાડને લઈને પણ ખાસ વર્ણન કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IAS Tina Dabi એ પુત્રની સાથે શેર કર્યો ફોટો, પોતે પણ બદલાઇ ગઇ આટલી
પિતા ક્લિયર કરી ન શક્યા UPSC, તો પુત્રીએ પુરૂ કર્યું સપનું, પહેલાં IPS પછી બની IAS

માન્યતા છે કે આ ઝાડમાં ભગવાન વિષ્ણુ વાસ કરે છે. આ ઝાડના મૂળ અને પાનમાં બૃહસ્પતિનો વાસ હોય છે. તેથી કેળાના ઝાડની પૂજા કરવાથી જીવનની સમસ્યાથી મુક્તિ મળે છે અને મનની ઈચ્છાઓ પૂરી થાય છે. જો તમે મહેનત કરો છો અને છતાં પણ તમને સફળતા મળતી નથી. તો કેળાના ઝાડ સંબંધિત આ ઉપાયો કરી શકાય છે. 


Diwali Share: આ દિવાળી પર કયા શેર પોર્ટફોલિયોમાં લગાવી શકે છે ચાર ચાંદ? 10 શેરો પર નાખો નજર
સફેદ કપડાંને ગંદા કરી દેશે વોશિંગ મશીન! ધોતાં પહેલાં તાત્કાલિક કરો આ કામ


કેળાના ઝાડના ઉપાયો


દૂર થાય છે આર્થિક સમસ્યા
જો તમે દિવસ રાત મહેનત કરો છો તેમ છતાં દરિદ્રતા તમારો પીછો છોડતી નથી તો કેળાનું ઝાડ તમારી દશા અને દિશા બદલી શકે છે. તેના માટે કોઈને ખબર ન પડે તેવી તે કેળના મૂળનો એક કટકો ઘરમાં લઈ આવો. ત્યાર પછી તેને ગંગાજળ થી ધોઈ અને પીળા રંગનો દોરો બાંધી ઘરમાં પૈસા રાખતા હોય તે જગ્યાએ રાખી દેવું. 


કિડની બચશે કે થઇ જશે ખલાસ? આ 5 લક્ષણોથી મળશે જવાબ
મહિલાઓ અને દિકરીઓ માટે LIC નો ખાસ પ્લાન, મેચ્યોરિટી પર મળશે તગડા રૂપિયા


મનોકામના પૂર્તિ માટે
મનોકામના પૂર્તિ માટે સ્નાન કર્યા પછી પીળા રંગના વસ્ત્ર ધારણ કરી કેળાનું ઝાડ હોય ત્યાં જવું અને દીવો પ્રજ્વલિત કરી ભગવાન વિષ્ણુને યાદ કરી પોતાની મનોકામના વ્યક્ત કરવી. આ પૂજા કરો ત્યારે કોઈની સાથે વાત ન કરવી અને પછી ઘરે આવી જવું. 


Diwali પહેલાં સપનામાં દેખાઇ જાય 1 વસ્તુ તો સમજી લેજો તમારો દરવાજો ખખડાવશે મા લક્ષ્મી
ધનતેરસ પર કરો આ મહાઉપાય, દૂર થશે અકાળ મૃત્યુનો ખતરો, ખતમ થશે દુશ્મન
Ketu Gochar 2023: 18 મહિના આ રાશિના જાતકોના હાથમાં હશે કુબેર દેવની તિજોરીની ચાવી


નોકરી વેપારમાં ફાયદા માટે
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમને નોકરીમાં અથવા તો વેપારમાં સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો કેળના ઝાડનો આ ઉપાય કરવો. તેના માટે કેળના મૂળનો એક ટુકડો લઈ આવો અને તેને લાલ રૂમાલમાં બાંધીને પોતાના કાર્ય સ્થળ પર રાખી દેવું. આમ કરવાથી કાર્યમાં આવતી બધાઓ દૂર થાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે.


Vastu Tips: ઘરે દેખાઇ છે આ જીવ તો થશે કંઇક શુભ, જાણો કેમ
20 દિવસમાં 'પાપડતોડ પહેલવાન' માંથી બની જશો સુમો પહેલવાન, આ 5 વસ્તુનું કરો સેવન


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


જો તમે આ દિવાળીમાં નવી કાર ઘરે લાવવા માંગતા હોવ, તો આ છે 5 શ્રેષ્ઠ વિકલ્પ
Electricity Bill આવશે અડધાથી પણ ઓછું! બસ બદલી નાખો ઘરના 2 ગેજેટ્સ