Vastu Tips: ઘરે દેખાઇ છે આ જીવ તો થશે કંઇક શુભ, જાણો કેમ

Vastu Tips For Money: પ્રાણીઓનું ઘરમાં પ્રવેશવું સામાન્ય બાબત છે. પરંતુ આ જીવોમાં કેટલાક એવા જીવો છે જે વાસ્તુની દ્રષ્ટિએ ખૂબ સારા માનવામાં આવે છે. જો આ વસ્તુઓ ઘરમાં દેખાય છે તો તે કોઈ શુભ સંકેત છે.

ઘુવડ

1/8
image

જો તમારા ઘરમાં ઘુવડનો માળો બનાવ્યો હોય. અથવા જો તે ઘરની આસપાસ દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. ઘુવડ જોવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.

મરઘી

2/8
image

મરધી કે મરઘાનો ઘરે માળો બનાવવો અથવા પછી રહેવું વાસ્તુની દ્રષ્ટિએ ખૂબ શુભ માનવામાં આવે છે. તેને લઇને કહેવાય છે કે મરઘીના માળાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે. 

ચકલી

3/8
image

ઘરમાં ચકલીનો માળો બનાવવો ખૂબ જ સારો માનવામાં આવે છે. જો ઘરના કોઈપણ ખૂણામાં ચકલીએ માળો બનાવ્યો હોય તો તેને હટાવો નહીં, કારણ કે તે સુખ-સમૃદ્ધિનું સૂચક છે.

પોપટ

4/8
image

જો તમારા ઘરમાં પોપટે ઘર બનાવ્યું હોય અથવા ઝાડ પર માળો બનાવ્યો હોય તો તે સુખ-સમૃદ્ધિનું સૂચક છે. એવું કહેવાય છે કે તમારા ઘરમાં કંઈક શુભ થવાનું છે.  

કીડી

5/8
image

જો તમારા ઘરમાં કીડીઓની કોલોની છે તો તેને દૂર ન કરવી જોઈએ. કારણ કે જ્યારે કીડીઓ ઘર બનાવે છે ત્યારે ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે.

નોંધ

6/8
image

જો આ જીવો તમારા ઘરમાં રહે છે તો ભૂલથી પણ તેમને નુકસાન ન પહોંચાડો, તેમનું રહેઠાણ ખૂબ જ સારું માનવામાં આવે છે અને ઘરની આર્થિક સ્થિતિ સારી હોય છે.

સાવચેત રહો

7/8
image

જ્યારે પણ તમે ઘરની સફાઈ શરૂ કરો તો ધ્યાન રાખો કે ભૂલથી પણ તેમને નુકસાન ન થાય.

Disclaimer

8/8
image

અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.