Navratri 2023: હિન્દુ ધર્મમાં નવરાત્રિ (Navratri 2023) નું અનેરુ મહત્વ હોય છે. તમામ નવ દિવસો સુધી માતાની પૂજાની સાથે સાથે અખંડ જ્યોત પણ પેટવવામાં આવે છે. અખંડ જ્યોત જે દિવસ-રાત સળગતી રહે છે. તેને ભક્તની આસ્થા સાથે જોડીને જોવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Navratri 2023: નવરાત્રિના 9 દિવસ કેમ ન ખાવું જોઈએ ડુંગળી-લસણ, જાણો આ છે કારણ
Rapid Rail: જલદી આવશે રેપિડ રેલ, પીએમ મોદી કરશે ઉદઘાટન, આટલી હશે ટ્રેનની સ્પીડ
Tax Saving: આ ચાર રીતોથી બચાવી શકો છો ટેક્સ, લોન લીધેલી હશે તો પણ થશે બચત


કેમ પ્રગટાવાય છે અખંડ જ્યોત
માન્યતા છે કે, અખંડ જ્યોત પેટવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે. અખંડ જ્યોતમાં એક એવી પોઝિટિવ એનર્જિ હોય છે, જે શત્રુઓની ખરાબ નજરથી તમારી રક્ષા કરે છે. જેમ અંધારા ઘરમાં દીપક પ્રગટે છે, તેમ જ અહી માતાના નામનો દીપક આપણા જીવનને અંધકારથી દૂર કરે છે. 


ફ્રીજને ઘરના ખૂણામાં રાખવું છે સૌથી મોટી ભૂલ, આજે જ બદલી નાખો તેની પોજિશન
Shani Margi 2023: શરૂ થયો આ રાશિવાળાઓનો ગોલ્ડન ટાઇમ, કેરિયર-કારોબારમાં દિવસ-રાત છાપશે નોટો


પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે, દીપક એટલે કે અગ્નિ સામે જો કોઈ પ્રકારનું જપ કરવામાં આવે તો તેનું ફળ હજાર ગણ વધી જાય છે. જો તમે ઘીની જ્યોત પ્રગટાવી રહ્યા છો, તો તેને હંમેશા જમણી બાજુ રાખવી જોઈએ. જો તમે તેલની જ્યોત પ્રગટાવી રહ્યા છો તો તેને દેવીના ડાબી બાજુ રાખવી જોઈએ. ધ્યાન રાખો કે, જ્યોત ક્યારેય શાંત થવી ન જોઈએ. સમય સમય પર તેનુ ધ્યાન રાખવું જોઈએ અને તેમાં પૂરતા માત્રામાં તેલ અને ઘી હોવું જોઈએ. 


Navratri 2023: નવરાત્રિમાં જોરદાર કરો ડાંડિયા રાસ, વજન ઓછું થવાની સાથે હૃદય પણ રહેશે સ્ટ્રોંગ
તડકા અને કેલ્શિયમની ગોળીઓ ગળ્યા વિના મજબૂત થશે હાડકાં, ડાયટમાં સામેલ કરો આ 5 વસ્તુ
ચહેરાને ગ્લોઇંગ બનાવવા માટે ઘર પર બનાવો આ ખાસ સ્ક્રબ, 7 દિવસોમાં જોવા મળશે


ભૂલીને પણ ન કરો આ કામ
જો તમે ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવો છો તો સૌથી પહેલા રોજ તે સ્થાનને સાફ કરો.
પૂજાના સ્થાનને પર ભૂલીને પણ આખા ઘરમાં ઉપયોગ થનારું પોતુ ન લગાવો.
ઘર ખાલી કે સૂનુ ન છોડો.
એકવારમાં જ લાંબી દિવેટ બનાવો, જેથી વારંવાર તેને બદલવાની જરૂર ન પડે.
ક્યારેય પણ એક દીવાથી બીજો દીવો ન પેટવો. 


માથાનો દુખાવો બનનાર શેર બની ગયો મલ્ટિબેગર સ્ટોક, 6 મહિનામાં બમણા થઈ ગયા રૂપિયા
બેંક ખાતું બંધ કરતી વખતે આ 5 વાતોનું રાખો ધ્યાન, નહીંતર અઠવાડિયા સુધી ધક્કે ચડશો


ખાસ વાત યાદ રાખો
ઘી કે દીવો પેટવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે 
વિદ્યાર્થીઓ માટે ઘીનો દીવો પેટવવો શુભ હોય છે.
શનિના કુપ્રભાવથી મુક્તિ માટે તલના તેલની અખંડ જ્યોત શુભ માનવામાં આવે છે.
કપૂર નાંખીને દીવો પેટવવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે.
કપૂરનો દીવો નર્વસ સિસ્ટમ માટે પણ લાભદાયક હોય છે. 


રાત્રે ઉંઘતા પહેલાં જરૂર કરો આ કામ, સફળતા ચૂમશે તમારા કદમ, મુઠ્ઠીમાં હશે દુનિયા
આ Hyundai કાર પર ભારે ડિસ્કાઉન્ટ, 50 હજાર રૂપિયા સુધીની બચત કરવાની તક


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube